બે વ્યક્તિ વચ્ચેના માનસિક અને શારીરિક સંબંધને જોડી રાખવામાં ઘણીબધી બાબતો કારણભૂત બનતી હોય છે. કેટલીક બાબતો સંબંધ બગાડે છે, તો કેટલીક બાબતો સંબંધને સુધારે છે. કેટલીક બાબતો સંબંધ સાચવવામાં આધારસ્તંભનું કામ કરે છે, જે રોજીંદા જીવન સાથે જોડાયેલી હોવા છતાં કેટલીકવાર તેને સમજી શકાતી નથી. નાની નાની કેટલીક હરકતો જીવનમાં સંબંધને જોડવામાં કઇ…