સાવિત્રીબાઇનું પાત્ર મને ખૂબ પસંદ પડ્યું

કાજોલ કોઈપણ પ્રકારના પાત્રને ભજવીને પોતાની એક્ટિંગની છાપ દર્શકો પર છોડી જાય છે. આજ દિન સુધી દરેક ફિલ્મમાં તેણે પોતાના દરેક પાત્રને બખૂબી ભજવ્યું છે. લોકો આજે પણ તેમની ફિલ્મોની યાદ કરે છે. ટૂંક સમયમાં જ તે એક હિસ્ટોરિકલ ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરીઅરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે તાનાજી ની પત્ની સાવિત્રીબાઈ નું પાત્ર ભજવ્યું…

Loading

Read More

હું સંપૂર્ણપણે સ્ત્રી બની ગઇ છું – કાજોલ

આજે પણ કાજોલ લોકોની પ્રિય અભિનેત્રી છે. લોકોને એનાં વિશે જાણવાનું ગમે છે. લગ્ન પછી એ એક પત્ની, માતા તરીકે પોતાનું જીવન કઇ રીતે વ્યતીત કરી રહી છે. એક દકિરી તરીકે, પત્ની તરીકે, માતા તરીકે અને અભિનેત્રી તરીકે આજેપણ તે કેવા પ્રકારની લાઇફ જીવી રહી છે, તે મધર્સ ડે નિમિત્તે થાસ જાણીયે. પોતાની આ લાઇફમાં…

Loading

Read More