દરેક વ્યક્તિ લાગણીશીલ હોય છે અને તેનામાં કેટલી લાગણી અને પ્રેમ છૂપાયેલો હોય છે, તે હૃદયભંગ થાય ત્યારે અથવા તો તેના પ્રિય પાત્રને કોઇ નૂકસાન થયું હોય ત્યારે ખબર પડે છે. જોકે ઘણા તો પથ્થર દિલ ધરાવનારને લાગણીનો અર્થ પણ ખબર હોતી નથી. તેથી આવા લોકો આ શબ્દ કે તેની વ્યાખ્યા માટે અપવાદ છે. પ્રેમ…
1,265 total views
Read More