એક્વેરીયમ, ઘરની સજાવટ નો એક ભાગ

ઘરને વ્યવસ્થિત રાખતી વખતે દરેક ગૃહિણીની એક જ ઇચ્છા અને પ્રયત્ન હોય છે કે તેનું ઘર સૌથી સુંદર દેખાય. ઘરની સજાવટ માટે હવે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં એક્વેરીયમ પણ એક છે. જો ઘરમાં એક્વેરીયમ રાખતી વખતે તમે વાસ્તુશાસ્ત્ર અને મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશો તો તેનાથી તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. એક્વેરીયમ હવે…

Loading

Read More

ઓછા બજેટમાં ગાર્ડનિંગ

બાલ્કનીમાં લીલાછમ ફૂલછોડ, નાનુ ગાર્ડન ખૂબ સુંદર લાગે છે. ઘણા લોકોને લાગે છે કે આના માટે બજેટ હોવું જરૂરી છે. જ્યારે ઓછા બજેટમાં પણ ગાર્ડનિંગ કરી શકાય છે. મોટાભાગની મહિલાઓને ગાર્ડનિંગ કરવાનો શોખ હોય છે. તેથી જ તેઓ પોતાની પાસે રહેલી થોડી સ્પેસમાં પણ ગાર્ડનિંગ કરવાનું પસંદ કરે છે. તેનાથી ઘરનો લૂક સંપૂર્ણ રીતે બદલાઇ…

Loading

Read More

બાળકો અને વૃદ્ધો માટે ઘરને બનાવો સુરક્ષિત

ઘરમાં બાળકો અને વદ્ધોને સ્ટ્રેસ ફ્રી, શાંત અને ફોલપ્રૂફ વાતાવરણ આપવું આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. તેવામાં ઘરના ડેકોરેશન અને ઇન્ટિરીયરનું ખાસ ધ્યાન રાખો. બાળકો અને વૃદ્ધોની ઘણીબધી આદતો અને તકલીફો અકસરખી હોય છે. ચાલતા ચાલતા પડી જાય છે. અશાંત વાતાવરણમાં ચિડીયાપણુ આવી જાય છે. તેવામાં ઘરમાં તેમના રૂમમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી…

Loading

Read More

વાસ્તુ મુજબ અરીસાની ગોઠવણી, ઘરમાં લાવશે સુખ-સમૃદ્ધિ

અરીસો એ આપણા વ્યક્તિત્વની ઝલક દેખાડે છે. સાથે જ આપણા ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. પણ આવું ત્યારે બની શકે જ્યારે તમે તમારા ઘરનો અરીસો વાસ્તુ પ્રમાણે ગોઠવ્યો હોય. અરીસાને ઘરમાં રાખતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે. અરીસો એટલે કે દર્પણ વિના તૈયાર થવું તેની કલ્પના પણ…

Loading

Read More

ઓછી જગ્યામાં વધારે સગવડતા

સમય બદલાય તેની સાથે જ શહેરોમાં ઇન્ટિરીયર ડિઝાઇનિંગના ટ્રેન્ડમાં પણ નવો ફેરફાર થયો છે. હવે પહેલા કરતા લોકોને સ્પેસ અને ઓપન એરિયા વધારે પસંદ આવી રહ્યા છે. આજે ઇન્ટિરીયરના કોન્સેપ્ટને લઇને કોઇપણ પ્રકારનું સમાધાન કરવા લોકો તૈયાર હોતા નથી. જો તમે તમારા ઘરમાં ખાસ ઇન્ટિરીયર કરાવવા ઇચ્છતા હો તો તેમાં એક્સપર્ટની સલાહ જરૂરથી લેવાનું રાખવું. હવે…

Loading

Read More