ડેકોરેટિવ ડાઇનિંગ ટેબલ

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઘરમાં થોડા ફેરફાર કરવા ગમતા હોય છે. ઘરના અમુક ભાગમાં જેવા કે વોલ પેઇન્ટ, ફ્લોરિંગ, સિલિંગ, વોલ પેપર વગેરેમાં આપણે તાત્કાલિક ફેરફાર કરાવી શકતા નથી પણ ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને સજાવીને આપણે ઘરની સુંદરતામાં વધારો કરી શકીએ છીએ. ઘરની મોટી વસ્તુઓને બાદ કરીને વાત કરીએ તો હાલમાં…

Loading

Read More

પિતાએ સેલ્ફમેડ બનતા શીખવ્યું છે – સોનમ કપૂર

પોતાની પહેલી ફિલ્મ સાંવરીયા દ્વારા જ તેની તુલના વહીદા રહેમાન અને રેખા સાથે થવા લાગી હતી. તે પછી ફેશન આઇકોન તરીકે તેણે પોતાની નામના મેળવી. રાંઝણા અને નિરજા જેવી ફિલ્મો કર્યા બાદ એક સશક્ત અભિનેત્રી તરીકેની તેણે ઓળખાણ મેળવી લીધી. આ બધુ સોનમ કપૂર માટે સહેલું રહ્યું નથી. પિતા અનિલ કપૂર એક સફળ અભિનેતા છે…

Loading

Read More

ત્રિરંગી પ્રિન્ટ – ખાસ આકર્ષણ

જે રીતે પ્રસંગ પ્રમાણે આપણે સૌ આઉટફીટની પસંદગી કરીયે છીએ તે જ રીતે હવે લોકો 26 જાન્યુઆરી અને 15મી ઓગષ્ટના દિવસે ખાસ ત્રિરંગા રંગના વસ્ત્રો પરીધાન કરવાનું પસંદ કરે છે. શાળા કોલેજોમાં પણ યોજાનારી સ્પર્ધાઓમાં ત્રિરંગા કલરના વસ્ત્રોનો ખાસ ઉપયોગ કરાતો હોય છે. દેશના ઝંડાનો જે કલર છે તેને વસ્ત્રોની ડિઝાઇનમાં હવે અલગ અલગ રીતે…

Loading

Read More

પોતાની જાતને પ્રેમ કરવાનું પસંદ કરતી આલિયા ભટ્ટ

આલિયા કૂલ છે. એના વિશે એવું કહેવાય છે કે એ તમારી આસપાસ કૂલ વાતાવરણ ઊભુ કરી દે છે. થોડી મસ્તીખોર અને નટખટ હોવાની સાથે પોતાના કામ અંગે તે ક્યારેય ટેન્સન લેતી નથી. કદાચ એટલે જ તે હંમેશા રીલેક્સ રહી શકે છે. તે હંમેશા કહે છે કે લોકો તમારા વિશે શું કહે છે એની પરવા ન…

Loading

Read More

વાસ્તુશાસ્ત્ર દ્વારા ઘરમાં સુખશાંતિ લાવો

ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઇચ્છતાં હો, તો વાસ્તુશાસ્ત્ર આ બાબતમાં તમને મદદરૂપ થઇ શકે છે. દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તેમના ઘરમાં આનંદનું વાતાવરણ રહે. સુખ, સમૃદ્ધિ અને શાંતિભર્યા વાતાવરણમાં બાળકો મોટા થાય અને કુટુંબના બધા સભ્યોને સફળતા મળે. વાસ્તુશાસ્ત્રીઓનું કહેવું છે કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઇ રહે તે માટે વાસ્તુ…

Loading

Read More