કોરોના મહારાજ શાંત થાય પછી જ કામની શરૂઆત થશે – કરન

બોલિવૂડ એક્ટર કરન આનંદે લોકડાઉનના સમયમાં એક શોર્ટ ફિલ્મ દ્વારા લોકો સુધી એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કરન અત્યાર સુધીમાં કિક, બેબી, કેલેન્ડર ગર્લ્સ, લુપ્ત, રંગીલા રાજા જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હાલમાં દેશમાં ચાલી રહેલા લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને એક શોર્ટ ફિલ્મ બનાવી છે. તેમની સાથે લોડડાઉનના સમયની અને ફિલ્મને લઇને થયેલી વાતચિત.…

Loading

Read More

મહાભારતનો પ્રભાવ આજેપણ લોકો પર રહેલો છે – રૂપા ગાંગુલી

હાલમાં મહાભારત કલર્સ પર ફરીથી જોવા મળી રહ્યું છે, ત્યારે તેમાં દ્રોપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાગુંલી સાથે તે સમયની તેમની યાદગાર પળોની વાત કરી. તે સમયે તેમને શૂટીંગ દરમિયાન જે અનુભવો થયા અને તેમણે મહાભારતમાં એક ગીત ગાયું તેની વાતો તેમણે શેર કરી. જાણીયે તેમના મહાભારતના અનુભવો વિશે. — આપ ગાવા માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવી…

Loading

Read More

પરેશ ગણાત્રા અને દેવેન ભોજાણી વચ્ચે સમકાલીન જોડાણની વાર્તા

અમુક મૈત્રી પવિત્ર હોય છે. આ જોડાણ આપણને આગળ વધારતું રહે છે અને આવા બે અત્યંત પ્રતિભાશાળી પીઢ કલાકારો દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા વચ્ચે મૈત્રી ઉત્કૃષ્ટ દાખલો બેસાડે છે. આ બંને હાલમાં સોની સબ પર ભાખરવડીમાં જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ એકબીજા સામે સ્પર્ધા કરતા બે ભાખરવડીના દિગ્ગજોની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ…

Loading

Read More

તથાચાર્ય પાત્રને લીધે હું અભિનયના નવરસ સાથે રમી શકું છું – પંકજ બેરી

અત્યંત પ્રતિભાશાળી પીઢ અભિનેતા પંકજ બેરી સોની સબ પર તેનાલીરામામાં તથાચાર્યની ભૂમિકા માટે લોકપ્રિય બન્યા છે. તે ઉત્તમ અભિનયથી બધાનાં મન જીતી રહ્યા છે. તેનાલી રામાએ દેશભરના લાખ્ખો લોકોનાં મન જીતવાનું ચાલુ રાખ્યું છે. પંડિત રામા કૃષ્ણ અને તેના કટ્ટર હરીફ તથાચાર્ય વચ્ચે ખાટા- મીઠા સંબંધોની બુદ્ધિશાળી વાર્તા છે. છેલ્લા કેટલાક મહિનાથી ઘરે રહો અને…

Loading

Read More

શકુની મામાના પાત્ર માટે મને ધમકીઓ મળતી – ગૂફી પેન્ટલ

                          મહાભારત સિરિયલ ખૂબ લોકપ્રિય ગણાય છે અને દૂરદર્શન પર પ્રસિદ્ધ થયા બાદ હવે ફરીથી તે કલર્સ ચેનલ પર જોવા મળી રહી છે. તે સમયે તો ખરી જ પણ અત્યારના સમયમાં પણ લોકો તેને જોવાનું પસંદ કરી રહ્યા છે. તે સમયે આ એપિક સિરિયલે ઇતિહાસ રચ્યો હતો. આ શોનું લોકપ્રિયતા આજે પણ અકબંધ છે ત્યારે…

Loading

Read More