તમે તમારા ઘરની સજાવટમાં કોઇપણ પ્રકારની ઊણપ રાખવા ઇચ્છતા નથી. જો ઘરની સજાવટમાં કુદરતી ટચનું ધ્યાન રાખવામાં આવે તો પછી કહેવું જ શું. તેના માટે તમે તમારા ઘરના ઇન્ટિરીયરને ઇકોફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરો. તેના માટે તમારે વધારે પડતો ખર્ચો કરવાની જરૂર નથી. ઓછા બજેટમાં પણ તમે તમારા ઘરને ઇકોફ્રેન્ડલી બનાવી શકો છો. કેમિકલ ફ્રી પ્રિન્ટ …