પ્રેમમાં પાગલ ન બનો

પ્રેમ એક અદભૂત અનુભૂતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેના હૃદયની હાલત ખૂબ જ કોમળ હોય છે. પણ આવા સમયે મનથી વધારે બુદ્ધિથી કામ લેવું જોઈએ. આ સંસારમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે પ્રેમની અનુભૂતિ ન કરી હોય. લગભગ દરેક માણસને કોઈનો પ્રેમ પામવાની ઈચ્છા જરૂર હોય…

Loading

Read More

વિજાતીય મૈત્રીની સીમારેખા ક્યા ?

આજનો સમાજ દરેક બંધને સાચી રીતે નહીં પણ ખોટી રીતે જ જોતો હોય છે. બે સગા ભાઇ-બહેન પણ સાથે જતા હોય તો અજાણ્યા લોકો તેમને સારી દ્રષ્ટીથી જોતા નથી. ખરેખર તો આ સંબંધની નહીં પણ વિજાતીય વ્યક્તિની વાત છે. જો બે સગા વિજાતીય સંબંધને પણ લોકો સારી રીતે જોઇ ન શકતા હોય તો જ્યારે બે…

Loading

Read More

કુંવારા જ નહીં, પરણિત પણ પડે છે પ્રેમમાં

પ્રેમને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી, આ જ કારણે અનેક એવી ઘટનાઓ બને છે જેનાથી સંબંધો બગડે છે. જ્યારે અચાનક કોઈ મનગમતી વ્યક્તિ મળી જાય ત્યારે સામાજિક વર્તુળ અને સંબંધો પણ નિકટના બની જાય છે. બાળપણ અને ઉંમરનું અંતર પણ અહીં આવીને જ ઓગળવાનું શરૂ થાય છે. આકર્ષણ એ સીમાઓમાં બંધાયેલું હોતું નથી, કે…

Loading

Read More

લક્ષ્મણરેખા – મિત્રતામા હોવી જરૂરી

સમય બદલાયો છે અને સાથે જ સ્ત્રી-પુરુષના સંબંધોની પરિભાષા પણ બદલાઇ રહી છે.  સ્ત્રી અને પુરૂષ વચ્ચે દોસ્તીની લક્ષ્મણરેખા નબળી કેમ પડે છે? શા માટે સંબંધમાં લાગણીઓ ઓછી અને શારીરિક આકર્ષણ વધુ મહત્વનું બની જાય છે?  એક જ ઝાટકે દોસ્તીમાં તિરાડ કેમ પડવા લાગે છે? અફવાઓનું બજાર ગરમ બની જાય છે અને પરિણીત હોય તો…

Loading

Read More

અહંમ્ ના અજગરને ઓગાળવો અઘરો

દાંપત્યના સંબંધ તો દૂરથી જ રળિયામણા લાગે છે, એવું કહીએ તો કંઇ ખોટું નહીં કહેવાય. દાંપત્યજીવનના સંબંધમાં હંમેશા જ મીઠાશ જળવાઇ રહે તે સાચુ નથી. મનમાં ક્યારે અહમ્ નો કાંટો સળવળી ઊઠે કે ડંખી જાય તેની ખબર પડતી નથી. અહમ્ નો કાંટો દૂર કરવા માટે બંનેનો એકબીજા માટેનો પ્રેમ અને વિશ્વાસ જળવાઇ રહેવો ખૂબ જ…

Loading

Read More