“કાશીબાઈ બાજીરાવ બલ્લાલમાં મારા પાત્ર માટે મેં મરાઠી અને સંસ્કૃત શિખ્યું છે” – આરોહી પટેલ

કાશીબાઈ બાજીરાવ બલ્લાલનું પ્રિમિયર 15મી નવેમ્બરના થયું છે, જેમાં એક મહિલાની વણકહી વાર્તા છે, જે એક ચતુર પ્રશાસકની સાથે મરાઠા સામ્રાજ્યને ભવ્યતાથી પકડી રાખતી નેતા હતી, તેના પતિ બાજીરાવ- મહાન લડવૈયા યુદ્ધ માટે બહાર જતા અને તેમના સામ્રાજ્યનું વિસ્તરણ કરતા ત્યારે તે જવાબદારીપૂર્વક અને લોકોના કલ્યાણપ્રત્યે પ્રતિબદ્ધ રહેતી હતી. વધુમાં અહીં કાશીબાઈના બાળપણને પણ વિગતપૂર્વક…

Loading

Read More