લગ્ન બાદ દરેક નવપરણીતા પોતાના ઘરમાં એકલતા અનુભવે છે. લગ્નબાદ ફરીને આવ્યા બાદ દરેક પતિ તેની નોકરીમાં ગોઠવાઇ જાય છે અને નવવધુને ઘરમાં રહેતા લોકો સાથે રહેવાનું હોય છે. જો બે વ્યક્તિ એકલા રહેતા હોય તો તે યુવતી માટે આખો દિવસ ખૂબ જ કંટાળાજનક બની જતો હોય છે. પતિ ઓફિસ જવા લાગે. ઓફિસના કામથી મોટા…