હાલમાં આર.કે. સ્ટુડિયો વેચવા કાઢ્યો છે તેવા સમાચાર સૌ કોઇ જાણે છે. આ સ્ટુડિયો પોતાનામાં ખાસ રહ્યો જ છે અને તેની ખાસિયતોમાં તેનું મ્યુઝિયમ પણ ખૂબ મહત્વ ધરાવતું હતું. રાજકપૂરે તેને પોતાનો જીવ રેડીને બનાવ્યું હતું. ફિલ્મ આવારાથી રામ તેરી ગંગા મૈલી સુધીની રાજ કપૂરની ફિલ્મોના પોશાક, જ્વેલરી, તેમજ નાની-મોટી અનેક ચીજો આર.કે. સ્ટુડિયોના કોસ્ચ્યુમ…
Read More