સમય માટે તો ઘણી બધી કહેવતો આપણે જાણીયે છીયે. સમય સૌથી વધારે બળવાન છે. તેના માટે ખાસ તો સમયનું સૂચન કરનાર ઘડિયાળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. જોકે તેનો વાસ્તુશાસ્ત્ર સાથે ખૂબ જ ઊંડો અને જૂનો સંબંધ છે. તમે તમારા ઘરમાં ઘડિયાળને પણ સજાવવા માટે વાસ્તુશાસ્ત્રનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે.…
Read More