વાંસળી – વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ડેકોર માટે જરૂરી

વાસ્તુમાં અનેક ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવી શકે. દરેક વ્યક્તિ માટે મોંધા અને કઠીન ઉપાય કરવા શક્ય હોતા નથી. તેવામાં તમે ફક્ત વાંસળીને ઘરમાં રાખીને હકારાત્મક ઊર્જા મેળવી શકો છો. તેનાથી સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. ઘરમાં તમે સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હો છો. ઘણીવાર…

Loading

Read More

ગ્લાસની બોટલમાં હરિયાળી

જો તમે અપાર્ટમેન્ટમાં રહેતા હો અને ખાસ કરીને ચોમાસામાં હરિયાળી પસંદ હોય તો વધારે ચિંતા કરવી નહીં. તમે તમારા ઘરમાં લીલોતરીને તમારી બાલ્કનીમાં લગાવવાના સપનાને પૂરા કરી શકો છો. જોકે ઘરમાં રહેતા લોકો પણ આ રીતે પોતાના ઘરઆંગણમાં સજાવટ કરી શકે છે. તમે નાની નાની કાચની કે જારની બોટલમાં ફૂલછોડ ઊગાડી શકો છો. તેના માટે…

Loading

Read More

હું કોઇના પર વિશ્વાસ કરતો નથી – દિલજીત

પંજાબના સુપરસ્ટાર ગણાતા એક્ટર અને સિંગર દિલજીત દોસાંજ હાલમાં પોતાની બોલિવૂડ ફિલ્મ અર્જુન પટીયાલાને લઇને પ્રમોશનમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં ઊડતા પંજાબ, ફિલ્લોરી, સૂરમા, નૂર, જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે. સ્વભાવથી ખૂબ જ શરમાળ અને વિચારી વિચારીને જવાબ આપનાર દિલજીત સાથે ફિલ્મ સિવાય અનેક બાબતો પર ચર્ચા થઇ. તેમની સાથેની વાતચિત. ફિલ્મની અંદર એક…

Loading

Read More

અલગ અલગ પાત્રો કરવાની ઇચ્છા ધરાવતી ક્રિતી

ક્રિતી સેનને ખૂબ ટૂંક સમયમાં બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી લીધુ છે. તે રોમેન્ટિક અને કોમિક પાત્રોમાં દર્શકોને વધારે પસંદ આવી રહી છે. ફિલ્મ બરેલી કી બર્ફી હીટ થતાની સાથે જ તેની પાસે સારી ફિલ્મોની ઓફર્સ આવવા લાગી છે. તે સિવાય તેની ફિલ્મ લુકાછૂપીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તે ફિલ્મ અર્જુન પટીયાલાને લઇને…

Loading

Read More

દિવાલો ખીલી ઊઠશે

આપણે જાણીયે છીએ કે મોટાભાગે ઘરની દિવાલોના રંગો પર વધારે ચર્ચા કરવામાં આવતી નથી કે ખાસ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં આવે તો દિવાલો અને તેના પરના રંગ ખીલી ઊઠશે. જો તમે ઘરમાં રંગ કરાવ્યો હોય તેમ છતાંય તમને દિવાલો અને તમારા રૂમ નિસ્તેજ દેખાતા હોય તેના માટે કઇક વિચારવું…

Loading

Read More