પરેશ ગણાત્રા અને દેવેન ભોજાણી વચ્ચે સમકાલીન જોડાણની વાર્તા

અમુક મૈત્રી પવિત્ર હોય છે. આ જોડાણ આપણને આગળ વધારતું રહે છે અને આવા બે અત્યંત પ્રતિભાશાળી પીઢ કલાકારો દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા વચ્ચે મૈત્રી ઉત્કૃષ્ટ દાખલો બેસાડે છે. આ બંને હાલમાં સોની સબ પર ભાખરવડીમાં જોવા મળી રહ્યા છે, જેમાં તેઓ એકબીજા સામે સ્પર્ધા કરતા બે ભાખરવડીના દિગ્ગજોની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ…

Loading

Read More

તથાચાર્ય પાત્રને લીધે હું અભિનયના નવરસ સાથે રમી શકું છું – પંકજ બેરી

અત્યંત પ્રતિભાશાળી પીઢ અભિનેતા પંકજ બેરી સોની સબ પર તેનાલીરામામાં તથાચાર્યની ભૂમિકા માટે લોકપ્રિય બન્યા છે. તે ઉત્તમ અભિનયથી બધાનાં મન જીતી રહ્યા છે. તેનાલી રામાએ દેશભરના લાખ્ખો લોકોનાં મન જીતવાનું ચાલુ રાખ્યું છે. પંડિત રામા કૃષ્ણ અને તેના કટ્ટર હરીફ તથાચાર્ય વચ્ચે ખાટા- મીઠા સંબંધોની બુદ્ધિશાળી વાર્તા છે. છેલ્લા કેટલાક મહિનાથી ઘરે રહો અને…

Loading

Read More

શકુની મામાના પાત્ર માટે મને ધમકીઓ મળતી – ગૂફી પેન્ટલ

                          મહાભારત સિરિયલ ખૂબ લોકપ્રિય ગણાય છે અને દૂરદર્શન પર પ્રસિદ્ધ થયા બાદ હવે ફરીથી તે કલર્સ ચેનલ પર જોવા મળી રહી છે. તે સમયે તો ખરી જ પણ અત્યારના સમયમાં પણ લોકો તેને જોવાનું પસંદ કરી રહ્યા છે. તે સમયે આ એપિક સિરિયલે ઇતિહાસ રચ્યો હતો. આ શોનું લોકપ્રિયતા આજે પણ અકબંધ છે ત્યારે…

Loading

Read More

સાત દાયકાની સરોજખાનની સફરનો અંત

           બોલિવૂડમાં મોટાભાગના કલાકારોને પોતાના તાલ પર નચાવનાર અને બોલિવૂડના એકથી એક ચડિયાતા ગીતો પર ઝૂમાવી દે તેવો ડાન્સ આપનાર બેમિસાલ નૂત્યના માસ્ટરજી એવા સરોજ ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમદાવાદમાં ડાન્સના ક્લાસિસની ટ્રેનિંગ દરમિયાન મુલાકાત થઇ હતી. તેમની સાથે વાતો કરવામાં એક સરળ વ્યક્તિત્વના દર્શન થયા હતા. તે સમયે મેં સેલિબ્રીટીના ઇન્ટરવ્યૂની શરૂઆત…

Loading

Read More

મહાભારતના બે બાળ કલાકારો હાલમાં ટીવીમાં લોકપ્રિય

હાલમાં કલર્સ ચેનલ પર મહાભારત સિરિયલ જોવા મળે છે. જેમાં નાનપણના પાત્ર ભજવનાર કલાકારો હાલમાં ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરી રહ્યા છે. દસકાઓ પછી પણ બી. આર. ચોપડાનું મહાભારત એના મૂળ રીલીઝ પછી પણ આજે દર્શકોને મૂર્તીમય કરે છે અને દ્રઢ ચાહક વર્ગ ધરાવે છે. આ મહાગાથા કલર્સ પર બીજું સફળ પ્રસારણ અનુભવે છે.…

Loading

Read More