અરીસો એ આપણા વ્યક્તિત્વની ઝલક દેખાડે છે. સાથે જ આપણા ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. પણ આવું ત્યારે બની શકે જ્યારે તમે તમારા ઘરનો અરીસો વાસ્તુ પ્રમાણે ગોઠવ્યો હોય. અરીસાને ઘરમાં રાખતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે. અરીસો એટલે કે દર્પણ વિના તૈયાર થવું તેની કલ્પના પણ…