અરીસો અપાવશે સમૃદ્ધિ

વાસ્તુના નિયમો મુજબ  તમારા ઘરમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સમૃદ્ધિ જરૂર આવશે. ઘરમાં હકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તેના માટે તમારે અરીસો લગાવતી વખતે કઇ બાબતોનું અને નિયમોનું ધ્યાન રાખવાનું છે, તે જાણવું જરૂરી છે. તમે તમારા ઘરમાં લગાવેલા અરીસામાં પોતાને કેટલી વખત નિહાળો છો. ઘણીવાર સુંદર અને આકર્ષક ફ્રેમવાળા અરીસાને ઘરની સજાવટ…

Loading

Read More

કલર કોમ્બિનેશનની વધતી ડિમાન્ડ

હવે લોકો ઘરને ડેકોર કરવામાં વધારેને વધારે સજાગ બનવા લાગ્યા છે. ઘરમાં જેમ થીમ પ્રમાણેની સજાવટ કરવામાં આવે છે, તે જ રીતે હવે કલર્સ કોમ્બિનેશન પ્રમાણે પણ ઘરને અલગ લુક આપવામાં આવી રહ્યો છે. આકાશના વાદળો જેવા રંગો જ્યારે ઘરમાં જોવા મળે, આભની દુનિયામાં રહેતા હો એવો અનુભવ કરવો હોય તો ઘરમાં બ્લૂ એન્ડ વ્હાઇટ…

Loading

Read More

ઘડીયાળ દ્વારા મેળવો પોઝીટીવ ઊર્જા

સમય માટે તો ઘણી બધી કહેવતો આપણે જાણીયે છીયે. સમય સૌથી વધારે બળવાન છે. તેના માટે ખાસ તો સમયનું સૂચન કરનાર ઘડિયાળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. જોકે તેનો વાસ્તુશાસ્ત્ર સાથે ખૂબ જ ઊંડો અને જૂનો સંબંધ છે. તમે તમારા ઘરમાં ઘડિયાળને પણ સજાવવા માટે વાસ્તુશાસ્ત્રનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે.…

Loading

Read More

થીમબેઝ્ડ બાથરૂમ ઇન ડિમાન્ડ

સમયની સાથે જ્યારે ઘરના લિવિંગરૂમ અને ડાઇનિંગ સ્પેસનું ઇન્ટરિયર બદલાઇ રહ્યું છે, ત્યારે બાથરૂમ પણ થીમ ડિઝાઇનના રૂપે લોકો પસંદ કરી રહ્યા છે. તમે પણ તમારા ઘરના નાનાકડા ખૂણા એવા બાથરૂમને શાહી અંદાજમાં સજાવી શકો છો. બાથરૂમને લક્ઝરીયસ દેખાડવા માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી છે. જો તમે ટાઇલ્સ કે પાર્ટીશન દ્વારા બાથરૂમને સજાવવાના હો…

Loading

Read More

ફૂલથી સજાવો ઘરઆંગણ

ફૂલને જોવાથી જ આપણને તાજગી મળી રહે છે. ઘરમાં જ્યારે ફૂલદાનમાં ફૂલની સજાવટ કરવામાં આવે છે, ત્યારે તેની સુગંધ અને તાજગીથી અલગ જ વાતાવરણ ઊભુ થાય છે. પહેલા ફૂલો ફક્ત બગીચાની જ શોભા વધારતા હતા હવે તે ઘરની પણ શોભા વધારે છે. બગીચામાં સજાવવામાં આવતા તાજા ફૂલો હવે તમારા ઘરમાં ફૂલદાનની શોભા બની રહ્યા છે.…

Loading

Read More