વાસ્તુના નિયમો મુજબ તમારા ઘરમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સમૃદ્ધિ જરૂર આવશે. ઘરમાં હકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તેના માટે તમારે અરીસો લગાવતી વખતે કઇ બાબતોનું અને નિયમોનું ધ્યાન રાખવાનું છે, તે જાણવું જરૂરી છે. તમે તમારા ઘરમાં લગાવેલા અરીસામાં પોતાને કેટલી વખત નિહાળો છો. ઘણીવાર સુંદર અને આકર્ષક ફ્રેમવાળા અરીસાને ઘરની સજાવટ…