હોમગાર્ડન – કઇ રીતે કરશો સાચવણી

ઘર નાનું હોય કે મોટું જો તમને ફુલછોડનો શોખ હોય તો તમે તેને ઘરની અંદર કે બહાર કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. તેમાં પણ ચોમાસામાં ગ્રીનરીને પસંદ કરતા હો તો તમારા માટે હોમગાર્ડન સૌથી વધારે પ્રિય બની રહે છે. દરેક ઘરમાં એક નાનકડો બગીચો હોવો જરૂરી છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો તો લીલાછમ…

Loading

Read More

દરવાજાના હેન્ડલનું (ડોરનોબ) હોમડેકોરમાં સ્થાન

દરવાજાના હેન્ડલ હવે ફક્ત દરવાજો ખોલવા કે બંધ કરવાના ઉપયોગ માટે જ રહ્યા નથી પરંતુ હવે તે એક એવા હાર્ડવેર તરીકે ઓળખાય છે કે એન્ટ્રી ગેટથી લઇને તમારા બેડરૂમ, ડ્રોઇંગરૂમ, કિચન અને બાથરૂમના દરેક દરવાજાની સજાવટમાં આકર્ષણ ઊભુ કરી દે છે. તેને લોકો દરવાજાના હેન્ડલના બદલે હવે ડોરનોબ્સના નામથી વધારે ઓળખે છે. ડિઝાઇનર ડોર નોબ્સ…

Loading

Read More

બગીચો બનશે આકર્ષણનું કેન્દ્ર

ફૂલોની સજાવટથી તમારું ઘર તો સુંદર દેખાય જ છે, સાથે સોડમનો સાથ પણ મહેમાનને વધારે ફ્રેશ કરી દે છે. જોકે તેના માટે જરૂરી છે કે તમે કેવા પ્રકારના ફૂલોની પસંદગી કરી રહ્યા છો. હાલમાં લગ્ન સિઝનમાં અનેક પ્રકારના ફૂલોથી લગ્નમંડપ અને રીશેપ્શન ડેકોરેશનની સજાવટ જોઇને તમારું મન બે ધડી તો પ્રફૂલ્લિત થઇ જ જતું હશે.…

Loading

Read More

સજાવટમાં એક્વેરીયમ

ઘરને વ્યવસ્થિત રાખતી વખતે દરેક ગૃહિણીની એક જ ઇચ્છા અને પ્રયત્ન હોય છે કે તેનું ઘર સૌથી સુંદર દેખાય. ઘરની સજાવટ માટે હવે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં એક્વેરીયમ પણ એક છે. જો ઘરમાં એક્વેરીયમ રાખતી વખતે તમે વાસ્તુશાસ્ત્ર અને મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશો તો તેનાથી તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. એક્વેરીયમ હવે…

Loading

Read More

પૂજાઘરના ડેકોરેશનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ

દરેક ઘરમાં આપણે પૂજાઘર જોતા જ  હોઇએ છીએ. ભગવાનનું સ્થાન હંમેશા પ્રથમ રહેતું હોય છે. તેથી જ લોકો ઘરમાં પૂજાઘર રાખવા માટેની ખાસ જગ્યા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નક્કી કરતા હોય છે. તે ઉપરાંત પૂજાઘર પણ કેવું રાખવું તે પસંદ કરતા હોય છે. ઘરમાં પૂજાઘરનું ડેકોરેશન પણ એટલું જ જરૂરી છે, જેટલું અન્ય બાબતોમાં આપણે ધ્યાન રાખીયે…

Loading

Read More