તહેવાર દરેક સંબંધને જોડવાનું કામ કરે છે. કોઇપણ તહેવાર હોય તેમાં સગા-સંબંધીઓ, મિત્રો કે સાથી સાથે હોય તો તહેવારની મજા ચાર ગણી વધી જાય છે. તહેવારની મજા એકલા માણવામાં નથી પણ સંગી-સાથી સાથે હોય તો જ તહેવાર જેવું વાતાવરણ લાગે છે. કોઇપણ સંબંધ બગડ્યો હોય કે કોઇની પણ સાથે નાની વાતને લઇને બોલાચાલી થઇ હોય…