ઇશરસિંહનું પાત્ર ભજવ્યાનો ગર્વ છે – અક્ષય કુમાર

આજકાલ અક્ષયકુમાર જે ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે, તેમાંની મોટા ભાગની સામાજિક-રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે સંકળાયેલી હોય છે. એમની ફિલ્મોમાં દેશ કે સમાજ સાથે સંકળાયેલો કોઇ મહત્વનો મુદ્દો અવશ્ય હોય છે. આ વખતે એમની ફિલ્મ `કેસરી’ દ્વારા એ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપી રહ્યા છે, જે આજના વાતાવરણના સંદર્ભમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ફિલ્મોમાં ભારતીય સૈનિકોની શૌર્યગાથા…

Loading

Read More