ઇશ્વર પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા

શ્રાવણ મહિનામાં ભગવાન શંકર પર અભિષેક થઇ ચૂક્યો છે. જન્માષ્ટમીની ઊજવણી બાળગોપાળ નંદલાલાનો જન્મદિવસ પણ આપણે બધાએ સાથે મળીને ઊજવી લીધો. ગણપતિ બાપાને પણ દસ દિવસ ખૂબ વધાવીશું અને પછી દુર્ગા માતાના તહેવાર નવરાત્રીની પણ દસ દિવસ ગરબે ઘૂમીને ઊજવણી કરીશું. તમામ તહેવારોની સાથે જ ચારેતરફ વાતાવરણ ભક્તિમય બની જાય છે. આપણે જે રીતે તમામ…

 943 total views

Read More