બોલિવૂડમાં અને મરાઠીની અનેક ફિલ્મોમાં કામ કરનાર કલાકાર શ્રેયસ તળપદે હવે ટીવીના પડદે જોવા મળી રહ્યા છે. તેમનું પાત્ર અત્યાર સુધી તેમને ફિલ્મોમાં જોયા હોય તેના કરતા એકદમ અલગ પ્રકારનું છે. શ્રેયસ સાથે ટીવીના પડદે આવવા અને શોના પાત્ર વિશે થયેલી વાતચિત. — માય નેમ ઈઝ લખન શો ની વાર્તા શું છે? એક યુવાન લખનની…