ઐતિહાસિક પાત્ર ભજવતી સ્નેહા વાઘ

ટેલિવિઝનની એક લોકપ્રિય અભિનેત્રી સ્નેહા વાઘ, સ્ટાર ભારતના આવનારા શો ‘ચન્દ્રશેખર’, એક દેશભક્તિની કથા વાળા શોમાં જોવા મળી રહી છે, જ્યાં તેઓ ચન્દ્રશેખરની માતા ‘જગરાની દેવી’ની ભૂમિકામાં છે. સ્નેહા વાઘ આ પહેલા પણ જ્યોતિ નામની જાણીતી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તે ઉપરાંત એક વીર કી અરદાસ વીરામાં પણ તેઓ માતાના પાત્રમાં જોવા મળ્યા…

 903 total views

Read More