ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે ઘણીબધી એક્સેસરીઝ હોય છે. તેમ છતાંય ઘરમાં સુશોભન માટે ગોઠવેલા ફૂલછોડનું અનોખુ અને અલગ જ આકર્ષણ હોય છે. જે સમગ્ર ઇન્ટિરીયરમાં જીવંતતા લાવી દે છે. ફૂલછોડને વધારે સંભાળની જરૂર હોય છે. તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે માટેની જગ્યાની જરૂર હોય છે. ક્યારેક તેમને ઘરની બહાર પણ રાખવા પડે…