આજનો સમાજ દરેક બંધને સાચી રીતે નહીં પણ ખોટી રીતે જ જોતો હોય છે. બે સગા ભાઇ-બહેન પણ સાથે જતા હોય તો અજાણ્યા લોકો તેમને સારી દ્રષ્ટીથી જોતા નથી. ખરેખર તો આ સંબંધની નહીં પણ વિજાતીય વ્યક્તિની વાત છે. જો બે સગા વિજાતીય સંબંધને પણ લોકો સારી રીતે જોઇ ન શકતા હોય તો જ્યારે બે…