સજાવટમાં એક્વેરીયમ

ઘરને વ્યવસ્થિત રાખતી વખતે દરેક ગૃહિણીની એક જ ઇચ્છા અને પ્રયત્ન હોય છે કે તેનું ઘર સૌથી સુંદર દેખાય. ઘરની સજાવટ માટે હવે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં એક્વેરીયમ પણ એક છે. જો ઘરમાં એક્વેરીયમ રાખતી વખતે તમે વાસ્તુશાસ્ત્ર અને મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશો તો તેનાથી તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. એક્વેરીયમ હવે…

Loading

Read More

લક્ષ્મણરેખા – મિત્રતામા હોવી જરૂરી

સમય બદલાયો છે અને સાથે જ સ્ત્રી-પુરુષના સંબંધોની પરિભાષા પણ બદલાઇ રહી છે.  સ્ત્રી અને પુરૂષ વચ્ચે દોસ્તીની લક્ષ્મણરેખા નબળી કેમ પડે છે? શા માટે સંબંધમાં લાગણીઓ ઓછી અને શારીરિક આકર્ષણ વધુ મહત્વનું બની જાય છે?  એક જ ઝાટકે દોસ્તીમાં તિરાડ કેમ પડવા લાગે છે? અફવાઓનું બજાર ગરમ બની જાય છે અને પરિણીત હોય તો…

Loading

Read More