ઇશ્વર પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા

શ્રાવણ મહિનામાં ભગવાન શંકર પર અભિષેક થઇ ચૂક્યો છે. જન્માષ્ટમીની ઊજવણી બાળગોપાળ નંદલાલાનો જન્મદિવસ પણ આપણે બધાએ સાથે મળીને ઊજવી લીધો. ગણપતિ બાપાને પણ દસ દિવસ ખૂબ વધાવીશું અને પછી દુર્ગા માતાના તહેવાર નવરાત્રીની પણ દસ દિવસ ગરબે ઘૂમીને ઊજવણી કરીશું. તમામ તહેવારોની સાથે જ ચારેતરફ વાતાવરણ ભક્તિમય બની જાય છે. આપણે જે રીતે તમામ…

Loading

Read More

પહેલવાનીમાં ક્યારેય ન હારેલા અભિનેતા – દારાસિંહ

કુશ્તીનું મેદાન હોય કે અભિનયનું ક્ષેત્ર, 53 ઇંચની છાંતીવાળા આ એક્ટર પહેલવાનીમાં ક્યારેય કોઇનાથી હાર્યા નથી. તો સાથે જ પોતાની ફિલ્મી કરિયરમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા. તેમને આપણે સૌ રામાયણમાં હનુમાનના યાદગાર પાત્રથી આજેપણ ઓળખીયે છીએ. જેમનું નામ છે દારાસિંહ. તેમણે પોતાના જીવનમાં 500થી પણ વધારે ફાઇટ કરી હતી અને તેઓ એકપણ મુકાબલો હાર્યા…

Loading

Read More

મનમર્જીયાનું સૌથી મનમૌજી પાત્ર વિકી કૌશલ

હાલમાં વિકી કૌશલ પોતાની ફિલ્મોના પાત્રથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આમ તો ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પણ તેના કાર્ય અને પાત્રની ખાસ નોંધ ફિલ્મ રાઝીમાં લેવામાં આવી. જેમાં તે આલીયા ભટ્ટના પાકિસ્તાની પતિના પાત્રમાં હતા. ત્યારબાદ ચર્ચામાં રહેલી લસ્ટ સ્ટોરીઝ અને પછી સૌથી વધારે લોકપ્રિયતા તેમને સંજુ ફિલ્મમાં રણબીર કપૂરના ખાસ ગુજરાતી મિત્ર…

Loading

Read More

આર.કે. સ્ટુડિયોનું સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર – આર.કે. મ્યુઝિયમ

હાલમાં આર.કે. સ્ટુડિયો વેચવા કાઢ્યો છે તેવા સમાચાર સૌ કોઇ જાણે છે. આ સ્ટુડિયો પોતાનામાં ખાસ રહ્યો જ છે અને તેની ખાસિયતોમાં તેનું મ્યુઝિયમ પણ ખૂબ મહત્વ ધરાવતું હતું. રાજકપૂરે તેને પોતાનો જીવ રેડીને બનાવ્યું હતું. ફિલ્મ આવારાથી રામ તેરી ગંગા મૈલી સુધીની રાજ કપૂરની ફિલ્મોના પોશાક, જ્વેલરી, તેમજ નાની-મોટી અનેક ચીજો આર.કે. સ્ટુડિયોના કોસ્ચ્યુમ…

Loading

Read More

રાજકપૂરની શોધ છે પદ્મીની કોલ્હાપૂરી

બોલિવૂડની લોકપ્રિય અને જાણીતી કલાકારા પદ્મીની કોલ્હાપૂરી પોતે જ કહે છે કે તે સ્વ. રાજ કપૂરની શોધ છે. તેમને ફિલ્મોમાં સર્વપ્રથમ તક તેમણે જ આપી હતી. પદ્મીની રાજકપૂરને કેવી રીતે મળી અને તેમની સાથે કઇ રીતે કાર્ય કર્યું તેની વિશે વાત કરતા કહે છે કે, ‘સ્વ. રાજ કપૂર ‘સત્યમ શિવમ્ સુંદરમ્’ નામની ફિલ્મ બનાવતા હતા…

Loading

Read More