દરેક દાંમ્પત્યજીવનમાં જો મીઠાશ જળવાઇ રહેતી હોય તો તે સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. જીવનસાથી સાથેના અતૂટ પ્રેમના આધારે સંબંધ ટકી રહે છે. તેમ છતાય ઘણીવાર દાંમ્પત્ય જીવનની સુંદરતાને જાળવી રાખવા માટે આપણે નાની નાની બાબતોને પણ ભૂલી જઇએ છીએ. આપણે આપણા વ્યવહારથી અજાણતા જ સંબંધમાં ગૂંચવણો ઊભી કરી દઇએ છીએ અને સંબંધમાં નિરસતા લાવી દઇએ…